Book: Satpanth Chhodo (સતપંથ છોડો)
Index
૨૧. સતપંથ સમસ્યાને સમજાવતું પી.પી.ટી. પ્રસ્તુતિ / PPT Presentation
PPT Slide Index (પી.પી.ટી. સ્લાઈડની અનુક્રમણિકા) | |||
ક્રમ | વિષય | સ્લાઈડ ક્રમ | પેજ |
1 | સતપંથ સમસ્યા પૂર્વભૂમિકા | 3 | |
| (સતપંથની સ્થાપના, ક.ક.પા. જ્ઞાતિ કેવી રીતે શિકાર બની, જ્ઞાતિમાં મુખ્ય ધર્મિક ચળવળો અને પુનઃ હિંદુ ધર્મમાં જ્ઞાતિ કેવી રીતે વળી) |
|
|
2 | સતપંથ શું છે? | 22 | |
3 | (ચરણ 1) – 1. ઇમામશાહ સુધિનો કાળ | 24 | |
4 | 1.1 સતપથનું મળૂ | 26 | |
| સતપંથની સ્થાપના, ધર્મ પરિવર્તન માટે બાહ્ય હિંદુ દેખાવ, ઇસ્લામ સાથે સલગ્ન |
|
|
5 | 1. 2 ધર્મ પરિવર્તનની પદ્ધતિ | 31 | |
| સતપંથના સ્થાપક પીર સદૃદ્દીન દ્વારા વિકસિત ત્રણ ચરણોની ધર્મ પરિવર્તન પદ્ધતિ |
|
|
6 | 1.3 પ્રચાર પદ્ધતિ (પ્રોપગંડા) | 37 | |
| હિંદુ ધર્મના આદર્શો, સંસ્કારો, રીત-રિવાજો, માન્યતાઓ વગેરેને ઇસ્લામ ધર્મના ઉપદેશોને કેન્દ્રમાં રાખી તેની આસપાસ જોડવામાં આવ્યા, સામુહિક ધર્મ પરિવર્તનનો રસ્તો બનાવ્યો, પરચાઓની મદદ, ઇસ્લામને કલિયુગનો સાચો હિંદુ ધર્મ બતાવ્યો |
|
|
7 | 1.4 ધર્મનો સિદ્ધાંત | 51 | |
| હિંદુ દેખાવ, હિંદુ રૂપ હોવા છતાં, સતપંથ ઇસ્લામ અને કુરાન સાથે કેવી રીતે સંલગ્ન છે અને કેવી રીતે એ આખરે ઇસ્લામ ધર્મજ છે. |
|
|
8 | 1.5 સતપંથ દસ અવતાર | 62 | |
| હિંદુઓનું ધર્મ પરિવર્તન કાર્ય સહેલું કરવા હેતુથી હિંદુઓના ધાર્મિક શાસ્ત્રો સાથે ચેડા કરી, તેને ભ્રષ્ટ કરી હઝરત મૌલા અલીને ભગવાન વિષ્ણુનો દસમો અવતાર (નિષ્કલંકી નારાયણ અવતાર) બતાવામાં આવ્યો, સતપંથ ધર્મને સનાતન ધર્મ સાથે જોડવાનો પ્રપંચ |
|
|
9 | 1.6 સતપથંના સાહિત્યો | 80 | |
10 | 1.6.1 ગીનાન સાહિત્ય | 84 | |
| મુસલમાનોનું કુરાન અને હિંદુઓના વેદો જેટલી, સત્તા અને માર્ગદર્શન આપતી ગીનાન પરંપરા |
|
|
11 | 1.6.2 દુઆ અને કલમા | 87 | |
| સતપંથની દુઆ અને કલ્માઓ પર ઉડતી નઝર |
|
|
12 | 1.7 સારાંશ | 90 | |
13 | 2.1 સરકારી દસ્તાવેજ અને સંશોધનકારોનો નિષ્કર્ષ | 96 | |
| શબ્દકોશ (Dictionary), શંકરાચાર્યોના પ્રમાણ પત્રો, હાઈકોર્ટ, ગઝેટીયર, સરકારી દસ્તાવેજો, વિશ્વકોષ (Encylopedia), સંશોધનકારો (Ph.D), ઊંઝા વિગેરેના ના દસ્તાવેજો |
|
|
14 | 3.1 તાકિયા | 118 | |
| ઇસ્લામ ધર્મને વધારવા માટે લોકોને છેતરવાની રણનીતિ, અજોડ આત્મવિશ્વાસથી જુઠ્ઠું કરવાની અનુમતિ આપે છે. |
|
|
15 | 3.2 પીરણા સતપંથ દ્વારા તાકીયાનો પ્રયોગ | 142 | |
| દાખલાઓ, ધાર્મિક પુસ્તકોમાં બાહ્ય ફેરફાર, હિંદુ દેવોના અવતારોને ભ્રષ્ટ કરવા, યોગ અને જ્ઞાન શિબિર, સનાતની નેતાઓને બદનામ કરવા, મનઘડંત સિદ્દાંતો ઊપજાવી કાઢવા, મૂળ સાહિત્યો છુપાવવા |
|
|
16 | (ચરણ 2) – 4. ઇમામશાહ પછીનો કાળ | 159 | |
17 | 4.1 ઈમામશાહની ભૂમિકા | 161 | |
| સતપંથમાં ઈમામશાહ કેવી રીતે જોડાયા અને એમનો સ્થાપક સાથે સંબંધ |
|
|
18 | 4.2 ઇમામશાહી પક્ષની ફૂટ | 165 | |
| મૂળ સતપંથથી ઈમામશાહી પક્ષની ફૂટ પાછળના કારણો અને તેની અસર |
|
|
19 | 4.3 કાકાની ભૂમિકા | 171 | |
| કાકાનું કામ ઈમામશાહની દરગાહની રખેવાળી કરવી, હિંદુ અનુયાયીઓ પાસે થી દસોન્દ વિગેરેના પૈસાઓ લઇને સૈય્યદોના પરિવારમાં બાંટવા, કાકાઓની આજ સુંધીની યાદી |
|
|
20 | 4.4 ઇમામશાહની પેઢી | 176 | |
| ઈમામશાહની ગાદી/પેઢી પર બેઠેલા સૈય્યદોની યાદી, પેઢી પૂરી થઇ જવાના સંજોગમાં નવો સિદ્ધાંત ઉભો કરીને પેઢી ફરીથી શરુ કરવામાં આવી |
|
|
21 | 4.5 નવનિર્મિત તાકિયા | 183 | |
| ધર્મની પોલ છુપાવવા નૈતિકતા અને અધ્યાત્મ પર ભાર, શાસ્ત્રોને ભાષાંતરના દમ પર હિંદુ ધર્મમાં ખપાવવાનો પ્રયાસ, મૂળ ઓળખને ટકાવવાના પ્રયત્નો |
|
|
22 | (ચરણ 3) – 5. સારાંશ | 195 | |
| સતપંથનું મૂળ છે ઈમામશાહ, પીરાણા અને નિષ્કલંકી નારાયણમાં, આવી પરિસ્થિતિમાં સતપંથને હિંદુ કહેનાર પ્રચારકો પર વિશ્વાસ રાખવું અસંભવ છે |
|
|
23 | (ચરણ 4) – 6. ક.ક.પા. જ્ઞાતિમાં સતપંથ ધર્મથી ઉધભવેલ વિટંબણાઓ | 200 | |
24 | 6.1 સતપંથના કારણે શું શું ભોગવું પડ્યું | 201 | |
25 | 6.2 જ્ઞાતિ કેવી રીતે પછાત રહી ગઈ | 203 | |
26 | 6.3 સુધારાઓની શરૂઆત | 205 | |
27 | 6.4 સનાતન સમાજની સ્થાપના | 206 | |
28 | 6.5 સનાતની સમાજને રોકવાના પ્રયત્નો | 207 | |
29 | 6.6 સનાતની સમાજને તોડવાના પ્રયાસો | 209 | |
30 | 6.7 હિન્દુ ઓળખનો વિરોધ | 218 | |
31 | 6.8 સનાતન ધર્મ પ્રચારનો વિરોધ | 219 | |
32 | 6.9 સતપંથને સાથે રાખવાના ભયસ્થાનો | 220 |