Vishesh Sabha Resolutions
ઉમિયા માતાજી ઊંઝા દ્વારા સતપંથ વિષે આપેલ ચુકાદા ઉપર અમલીકરણ કરવા અંગે વિશ્વભરના બૌદ્ધિકો, ચિંતકો અને સામાજિક આગેવાનોની એક વિશેષ બેઠક તા. 26-Aug-2018 બોલાવવામાં આવેલ હતી જેમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. અને બીજા દિવસે એટલે તા. 27-Aug-2018ના બોલાવેલ સામાન્ય સભામાં આ ઠરાવોને બહાલી આપવામાં આવી હતી. જે નીચે મુજબ છે. [dflip id=”9577″ ][/dflip]
Umiya Mataji Unjha’s Judgement
ઉમિયા માતાજી ઊંઝા દ્વારા તા. 08-Oct-2017 ના, સતપંથ વિષે આપેલ ચુકાદાની નકલ નીચે જોડેલ છે. [dflip id=”9583″ ][/dflip]
White Paper
સતપંથ વિષે પ્રવર્તમાન ગેરસમજ દૂર કરવા હેતુ અને સમાજનો ભાવિ રસ્તો સરળ બનાવવા હેતુ થી શ્રીસમાજ ઉર્ફે કેન્દ્રીય સમાજ ઉર્ફે માતૃ સમાજ દ્વારા એક શ્વેત પત્ર (White Paper) તા. 25-Mar-2010ના બહાર પાડવામાં આવેલ, જે નીચે મુજબ છે. [dflip id=”9589″ ][/dflip]
Satpanth Chhodo
Large Size File. Thanks for your patience. ખૂબ મોટી ફાઈલ છે. સંયમ રાખવા બદ્દલ આભાર. Direct Download Links: From Archive.org (third party):https://archive.org/download/bk1018/2019-08-16-SatpanthChhodo%5B1018%5D-D.pdf Large Size File. Thanks for your patience. ખૂબ મોટી ફાઈલ છે. સંયમ રાખવા બદ્દલ આભાર.
Swarnim Mahotsav Smruti Granth
[dflip id=”9616″ ][/dflip] Large Size File. Thanks for your patience. ખૂબ મોટી ફાઈલ છે. સંયમ રાખવા બદ્દલ આભાર.
Kutchna Kadva Patidarono Itihas
[dflip id=”9609″ ][/dflip] Large Size File. Thanks for your patience. ખૂબ મોટી ફાઈલ છે. સંયમ રાખવા બદ્દલ આભાર.
