Notice – AGM – 12-Aug-2022

[dflip id=”9788″ ][/dflip] શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજની આગામી વાર્ષિક સામાન્ય સભા  તા. 12-ઓગસ્ટ- 2022ના રાખેલ છે, જેની નોટિસની પ્રત ઉપર આપેલ છે.  વધારાની માહિતી નોટિસમાં જણાવેલ છે. 

Read More

Notice – Karobari Meeting – 11-Aug-2022

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજની આગામી કારોબારી તા. 11- ઓગસ્ટ 2022ના રાખેલ છે, જેની નોટિસની પ્રત ઉપર આપેલ છે.  વધારાની માહિતી નોટિસમાં જણાવેલ છે. 

Read More

Vishesh Sabha Resolutions

ઉમિયા માતાજી ઊંઝા દ્વારા સતપંથ વિષે આપેલ ચુકાદા ઉપર અમલીકરણ કરવા અંગે વિશ્વભરના બૌદ્ધિકો, ચિંતકો અને સામાજિક આગેવાનોની એક વિશેષ બેઠક તા. 26-Aug-2018 બોલાવવામાં આવેલ હતી જેમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. અને બીજા દિવસે એટલે તા. 27-Aug-2018ના બોલાવેલ સામાન્ય સભામાં આ ઠરાવોને બહાલી આપવામાં આવી હતી. જે નીચે મુજબ છે. [dflip id=”9577″ ][/dflip]

Read More

White Paper

સતપંથ વિષે પ્રવર્તમાન ગેરસમજ દૂર કરવા હેતુ અને સમાજનો ભાવિ રસ્તો સરળ બનાવવા હેતુ થી શ્રીસમાજ ઉર્ફે કેન્દ્રીય સમાજ ઉર્ફે માતૃ સમાજ દ્વારા એક શ્વેત પત્ર (White Paper) તા. 25-Mar-2010ના બહાર પાડવામાં આવેલ, જે નીચે મુજબ છે. [dflip id=”9589″ ][/dflip]

Read More